માર્ક 5:8
TSK
કેમ કે તેમણે તેને કહ્યું હતું કે, ‹‘અશુદ્ધ આત્મા, તું એ માણસમાંથી નીકળ.’”›
TSK
مراجع Treasury of Scripture Knowledge في ગુજરાતી IRV.
કેમ કે તેમણે તેને કહ્યું હતું કે, ‹‘અશુદ્ધ આત્મા, તું એ માણસમાંથી નીકળ.’”›
એક દુષ્ટાત્મા તેને વળગે છે, અને એકાએક તે બૂમ પાડે છે; અને તે તેને એવો મરડે છે કે તેને ફીણ આવે છે, અને તેને ઘણી ઈજા કરીને માંડમાંડ તેને જતો કરે છે.
તેના વપરાયેલા રૂમાલો તથા વસ્ત્રો તેઓ માંદાઓની પાસે લાવીને સ્પર્શ કરાવતાં, એટલે તેઓના રોગ દૂર થતા, અને તેઓમાંથી અશુદ્ધ આત્માઓ નીકળી જતા હતા.