TSK

TSK · માથ. 16:7

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

Back to passage

ઈસુએ કહ્યું કે, ‹“શું હજી સુધી તમે પણ અણસમજુ છો?›

તેઓએ તે સૂચના મનમાં રાખીને ‘મૃત્યુમાંથી પાછા ઊઠવું’ એ શું હશે, તે વિષે અંદરોઅંદર ચર્ચા કરી.

પણ પિતરે કહ્યું કે, પ્રભુ, એમ તો નહિ; કેમ કે કોઈ નાપાક કે અશુદ્ધ વસ્તુ મેં કદી ખાધી નથી.