માથ. 15:16
TSK
ઈસુએ કહ્યું કે, ‹“શું હજી સુધી તમે પણ અણસમજુ છો?›
TSK
Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.
ઈસુએ કહ્યું કે, ‹“શું હજી સુધી તમે પણ અણસમજુ છો?›
તેઓએ તે સૂચના મનમાં રાખીને ‘મૃત્યુમાંથી પાછા ઊઠવું’ એ શું હશે, તે વિષે અંદરોઅંદર ચર્ચા કરી.
પણ પિતરે કહ્યું કે, પ્રભુ, એમ તો નહિ; કેમ કે કોઈ નાપાક કે અશુદ્ધ વસ્તુ મેં કદી ખાધી નથી.