All books in ગુજરાતી IRV

દાનિ. 4

ગુજરાતી IRV · verse 17

12 પ્રકરણો

ગુજરાતી IRV / દાનિ. / પ્રકરણ 4

ગુજરાતી IRV · verse 17

¶ આ નિર્ણય જાગૃત રહેનારાના હુકમથી છે. તે આજ્ઞા પવિત્ર દૂતોના વચનથી છે. જેથી જીવતા માણસો જાણે કે પરાત્પર ઈશ્વર લોકોના રાજ્ય પર અધિકાર ચલાવે છે, પોતાની મરજી હોય તેને તે આપે છે, નમ્ર માણસોને તેના પર અધિકારી ઠરાવે છે.’