પુન. 14:3
TSK
¶ તમારે કોઈ અશુદ્ધ વસ્તુમાંથી ખાવું નહિ.
TSK
Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.
¶ તમારે કોઈ અશુદ્ધ વસ્તુમાંથી ખાવું નહિ.
જો તું જ્ઞાની માણસોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે. પણ જે મૂર્ખની સોબત કરે છે તેને નુકસાન થશે.
પણ કાયરો, અવિશ્વાસીઓ, દુર્જનો, હત્યારાઓ, વ્યભિચારીઓ, તાંત્રિકો, મૂર્તિપૂજકો તથા સઘળા જૂઠું બોલનારાઓને, અગ્નિ તથા ગંધકથી બળનારા સરોવરમાં ફેંકવામાં આવશે. એ જ બીજું મરણ છે.”