كل أسفار ગુજરાતી IRV

દાનિ. 4

ગુજરાતી IRV · الآية 17

12 أصحاحات

ગુજરાતી IRV / દાનિ. / الأصحاح 4

ગુજરાતી IRV · الآية 17

¶ આ નિર્ણય જાગૃત રહેનારાના હુકમથી છે. તે આજ્ઞા પવિત્ર દૂતોના વચનથી છે. જેથી જીવતા માણસો જાણે કે પરાત્પર ઈશ્વર લોકોના રાજ્ય પર અધિકાર ચલાવે છે, પોતાની મરજી હોય તેને તે આપે છે, નમ્ર માણસોને તેના પર અધિકારી ઠરાવે છે.’